Friday, 18 September 2015

Michhami Dukkadam...

મિચ્છામી દુક્કડમ

જાણતા અજાણતા વિશ્વના કોઈ પણ જીવની આત્માના અહિતમાં નીમ્મિત બન્યો હોઉં...!
તો હું માફી માંગું છું...
વિશ્વના કોઈ પણ જીવને લીધે મારી આત્માને અહિતમાં નિમિત બન્યા હોય તો તેમને માફી આપું છું.
- મોહનલાલ ધનજી ફુરિયા